મારી નઈ તાલીમની વ્યાખ્યા એ છે કે.......

       "મારી નઈ તાલીમની વ્યાખ્યા એ છે કે, જેને નઈ તાલીમ મળી છે તેને જો ગાદી પર બેસાડશો તો તે ફુલાશે નહીં અને ઝાડુ આપશો તો તે શરમાશે નહીં. તેને માટે બંને કામની સરખી જ કિંમત હશે. તેના જીવનમાં નકામા મોજશોખને તો સ્થાન હોઈ જ ન શકે. તેની એક પણ ક્રિયા અનુત્પાદક કે અનુપયોગી નહીં હોય. નઈ તાલીમનો વિદ્યાર્થી ઢબ્બુ તો રહી જ ન શકે, કેમ તેના પ્રત્યેક અંગને કામ મળશે, તેની બુદ્ધિ તથા તેના હાથ સાથે-સાથે ચાલશે. લોકો હાથે કામ કરશે ત્યારે બેકારી અને ભૂખમરાનો તો સવાલ જ નહીં રહે. મારી નઈ તાલીમ અને ગ્રામોદ્યોગ એક જ સિક્કાની બે બાજુઓ છે. એ બંને સફળ થશે તો જ સાચું સ્વરાજ આવશે."

- ગાંધીજી

    મહાત્મા ગાંધી ઉપદેશ

ગુજરાત નઈ તાલીમ સંઘના સ્થાપક સભ્યો અને ટ્રસ્ટીશ્રીઓ-સને ૧૯૫૭થી


સ્વ. શ્રી
જુગતરામભાઈ દવે

સ્વરાજ આશ્રમ, વેડછી


સ્વ. શ્રી
દિલખુશભાઈ દિવાનજી

ગાંધીસ્મૃતિ મંદિર, કરાડી


સ્વ. શ્રી
મનુભાઈ પંચોળી

લોકભારતી, સણોસરા


સ્વ. શ્રી
મૂળશંકરભાઈ ભટ્ટ

લોકભારતી, સણોસરા


સ્વ. શ્રી
મોહનભાઈ પરીખ

યંત્રવિદ્યાલય, બારડોલી

             

ગુજરાત નઈ તાલીમ સંઘના હાલના કાયમી સભ્યો અને ટ્રસ્ટીઓ સને ૧૯૯૬થી


શ્રી ગોવિંદભાઈ રાવલ

વિશ્વમંગલમ્, અનેરા,
જિ. સાબરકાંઠા


શ્રી જેસંગભાઈ ડાભી

ગુજરાત નઈ તાલીમસંઘ
ગૂજરાત વિદ્યાપીઠ,
અમદાવાદ


સ્વ.શ્રી કરસનભાઈ દેસાઈ

ગાંધીઆશ્રમ ઝીલીયા,
જિ. પાટણ


સ્વ.શ્રી અરવિંદભાઈ દેસાઈ

હળપતિ સેવાસંઘ, બારડોલી,
જિ. સુરત


શ્રી વિનોદભાઈ મકવાણા

લોકશાળા - ધજાળા,
જિ. સુરેન્દ્રનગર

ગુજરાત નઈ તાલીમ સંઘના વર્તમાન હોદ્દેદારો


ડો. રાજેન્દ્ર ખીમાણી
પ્રમુખ


FOLLOWERS

0

CLASSES COMPLETE

0

STUDENTS

0

MEMBER

Latest News & Event

Mar

ગુજરાત નઈ તાલીમ સંઘ
read more 01

Mar

ગુજરાત નઈ તાલીમ સંઘ
read more 05

ગુજરાત નઈ તાલીમ સંઘ



"નઈ તાલીમ રાષ્ટ્રને માટે મારી અંતિમ અને અણમોલ ભેટ છે"

'મારું જીવન એ જ મારો સંદેશ'

- ગાંઘીજી

Subcribe weekly newsletter